જેતલવાસણા શાળાના બાળકો હવે હોસ્પિટલમાં અભ્યાસ કરવા મજબુર
વાલીઓએ બાળકોને શાળામાં નહી મોકલવાના નિર્ણયથી શિક્ષણતંત્ર દોડતુ થયુ વિસનગર તાલુકાના જેતલવાસણા ગામમાં જર્જરીત પ્રાથમિક શાળાનું નવિન મકાન બનાવવાનું કાર્ય છેલ્લા બે વર્ષથી ખોરંભે પડતા શાળાના ધો.૧ થી ૮ના ૨૦૮ વિદ્યાર્થીઓનું ભાવિ...
Read More