Select Page

Author: Prachar Weekly

જેતલવાસણા શાળાના બાળકો હવે હોસ્પિટલમાં અભ્યાસ કરવા મજબુર

વાલીઓએ બાળકોને શાળામાં નહી મોકલવાના નિર્ણયથી શિક્ષણતંત્ર દોડતુ થયુ વિસનગર તાલુકાના જેતલવાસણા ગામમાં જર્જરીત પ્રાથમિક શાળાનું નવિન મકાન બનાવવાનું કાર્ય છેલ્લા બે વર્ષથી ખોરંભે પડતા શાળાના ધો.૧ થી ૮ના ૨૦૮ વિદ્યાર્થીઓનું ભાવિ...

Read More

અમદાવાદમાં યોજાયેલ જ્યોતિષ મહાસંમેલનમાં રાજુભાઈ મહારાજનુ બ્રહ્મ ગૌૈરવ એવોર્ડથી સન્માન

જ્યોતિષ વિજ્ઞાનના ઉંડા અનુભવ આધારે અનેક લોકોના જીવનની સમસ્યાઓનો સુખદ અંત લાવનાર વિસનગરના વિદ્વાન જ્યોતિષિ તથા વાસ્તુશાસ્ત્રી રાજેષકુમાર એ.જોષી ઉર્ફે રાજુભાઈ મહારાજનું બ્રહ્મ ગૌરવ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યુ છે. અમદાવાદ ખાતે...

Read More

પાર્ટી કહેશે તો વિસનગરથી ચુંટણી લડીશ-વિપુલભાઈ ચૌધરી

ખંડોસણમાં ડેરીના પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરીની સભા યોજાઈ વિસનગર તાલુકાના ખંડોસણ ગામમાં ગત રવિવારના રોજ મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરીની ભવ્ય સભા યોજાઈ હતી. જેમાં વિપુલભાઈ ચૌધરીએ આગામી વિધાનસભાની ચુંટણીમાં...

Read More

વિસનગરમાં ૧.૮૭ લાખ ૧૮+ લાભાર્થીઓને બુસ્ટર ડોઝ અપાશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય કેબીનેટની દેશવાસીઓને ભેટ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બુસ્ટર ડોઝ દેશવાસીઓ માટે અમૃત સાબીત થશે તેમ જણાવી આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રી...

Read More

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us