Select Page

Category: Prachar News

ગત વર્ષે વિદ્યાનગર સોસાયટીમાં ધાર્મિક કાર્યક્રમ બાદ હનુમાનદાદાનો જન્મોત્સવ ભૂતનાથ મહાદેવ મંદિરમાં ઉજવાશે

વિસનગરમાં હનુમાનજીની જન્મજયંતિ ઉજવવામાં શ્રીરામ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી...

Read More

મંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી- ટેમ્પરરી વરસાદી લાઈનમાં જોડાણ અપાશે ઘનશ્યામનગર-કૃષ્ણનગરના ગટરના પાણીનો નિકાલ કરાશે

વિસનગરમાં ધરોઈ કોલોની રોડ ઉપરની ઘનશ્યામનગર અને કૃષ્ણનગરના ગટરના પાણીનો પ્રશ્ન છેલ્લા કેટલાય સમયથી...

Read More

મેઈન બજારમાં ખાસડા યુધ્ધ જોવા ગયા અને વિવાદમાં સપડાયા મંત્રી ઋષિભાઈ પટેલ ઉપર રીંગણા-રવૈયાનો વરસાદ શુભેચ્છા રૂપ કે રોષ રૂપ

ધુળેટીના દિવસે મેઈન બજારમાં ખેલાતુ ખાસડા યુધ્ધ એ વિસનગરની આગવી ઓળખ તથા સંસ્કૃતિ છે. જેને ખાસડુ...

Read More

અધિકારીઓ સાથે વિકાસ કામની અને લોકોને કોઈ અગવડ ન પડે તેની ચર્ચા કરી મંત્રી ઋષિભાઈ પટેલનો કેનાલો ઢાંકવા નિર્દેશ

વિસનગર શહેરમાં અઢળક વિકાસ કામ ચાલતા હોવાથી અને વિકાસ કામના કારણે ફરિયાદો પણ થતી હોવાથી કેબીનેટ...

Read More

તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની પાંચ સીટના સિમાંકન સાથે વિસનગર તાલુકા પંચાયતની ર૪ બેઠકોનુ રોટેશન જાહેર

રાજ્ય ચુંટણી આયોગે વિસનગર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની બેઠકોનુ રોટેશન જાહેર કરતા તાલુકા...

Read More

કોમન કેડરની ૧૪ જગ્યા સરકાર દ્વારા ભરવામાં આવશે વિસનગર પાલિકાનુ ‘અ’વર્ગ મુજબનુ લઘુત્તમ મહેકમ મંજુર

અત્યારે પાલિકામાં વિસનગર લોકલના કર્મચારીઓ હોવાથી ઓળખાણના કારણે ઘણા કામ આસાન થઈ જાય છે. કર્મચારીઓ...

Read More

ગૌરવપથ રોડના વિકાસ કામગીરીનું નિરિક્ષણ કર્યુમંત્રી ઋષિભાઈ પટેલનુ અડધી રાત્રે ઓચિંતુ ચેકીંગ

વિસનગરમા ચાલતા વિકાસ કામમા કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ ઓચિંતુ ચેકીંગ કરી કામગીરીની સમીક્ષા કરી રહ્યા...

Read More

તાલુકાના રપ૮ ટીબીના દર્દીઓને ૬ માસ સુધી પોષણ કીટ આપવામા ંઆવે છે મંત્રી ઋષિભાઈ પટેલ ટીબીના દર્દીઓના નિક્ષય મિત્ર

ટીબીના દર્દીઓની તંદુરસ્તી માટે પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી તત્કાલીન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ...

Read More

બોર્ડની પરીક્ષાનો સમય હોવાથી રાત્રે ડીજે બંધ કરાવવા ગયા હતા પાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી ઉપર હુમલો

મોડી રાત સુધી ડીજેના ઘોઘાટથી બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના વાલીઓને અભ્યાસમાં ખલેલ પડવાની...

Read More
Loading