Select Page

Month: February 2022

આયુષ્યમાન કાર્ડનો ૧૦૦ ટકા લાભાર્થીઓને લાભ અપાશે-ઋષિકેશભાઈ

વિસનગર એ.પી.એમ.સી.હોલ ખાતે ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ગુરુવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે સરકારના “આપ કે દ્વાર આયુષ્યમાન” ના ત્રિદિવસીય મેઘા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગ ચિફ ઓફીસર...

Read More

ઋષિભાઈ પટેલનુ સાકરતુલાથી-રાજુભાઈ પટેલનુ રક્તતુલાથી સન્માન

વિસનગરમાં કોપરસીટી મરચન્ટ એસોસીએશન, વિસનગર વોલન્ટરી બ્લડબેંક, સ્વસ્તિક મિત્ર મંડળ અને કોપરસીટી ક્રેડીટ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મેગા રક્તદાન કેમ્પ સાથે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનો સત્કાર સમારંભ અને ૩૧ લાખના દાતા સમર્થ ગૃપનો...

Read More

પી.આઈ.યુ.અધિકારીઓની નિષ્ક્રીયતાથી
સિવિલ હોસ્પિટલનો રૂા.૩૦ કરોડનો વિકાસ ખોરંભે

ઋષિભાઈ પટેલ આરોગ્ય મંત્રી બન્યા બાદ વિસનગરની સિવિલ હોસ્પિટલનો વિકાસ યુધ્ધના ધોરણે થશે તેવી આશા...

Read More

ભાન્ડુ-બોકરવાડા અને દેણપ-ખદલપુર રોડ ઉપર
રૂા.૧૪.૫૫ કરોડના ખર્ચે કોઝવે પુલ-માઈનોર બ્રીજ બનશે

ભાન્ડુ-બોકરવાડા અને દેણપ-ખદલપુર રોડ ઉપરરૂા.૧૪.૫૫ કરોડના ખર્ચે કોઝવે પુલ-માઈનોર બ્રીજ...

Read More

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us