Select Page

Month: April 2022

ડાવોલ-ડાલીસણા-વરેઠા તળાવો માટે ૧૩.ર૮ કરોડની સૈધ્ધાંતિક મંજુરી

નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ખેરાલુ તાલુકાના ડાવોલ, ડાલીસણા અને વરેઠા ગામ દ્વારા છેલ્લા બે વર્ષ થી પાણી નહી તો વોટ નહી ના મંત્ર સાથે ચુંટણી બહિષ્કાર કર્યો હતો. જેથી ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર દ્વારા...

Read More

કુદરતી સંપત્તિ ધરાવતા સોનાની ચીડીયા જેવા યુક્રેનને રશિયા પડાવી લેવા માંગે છે

તંત્રી સ્થાનેથી…દરેક ભાષાના શબ્દકોષમાં સ્વાર્થ જેવો શબ્દ ન હોત અને દુનિયામાં સ્વાર્થ ન હોત તો આખુ...

Read More

વિસનગરમાં રામનવમીએ રાજમાર્ગો શ્રી રામમય બન્યા

વિશ્વ હિન્દુ પરિષદના પ્રથમ વખતના આયોજનથી વિસનગરમાં રામનવમીએ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રથમ વખત શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં ધર્મજનો જોડાયા હતા. શોભાયાત્રાનુ ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. લોકોનો...

Read More

પાલિકાની NOC બાદ વરસાદી વહેળામાં પાઈપ નાખી શકાશે

વિસનગર પાલિકાની રજુઆત સંદર્ભે માર્ગ મકાન વિભાગનો જવાબવિસનગર શહેરના વરસાદી પાણીનો જે વહેળામાં નિકાલ થાય છે તેના ઉપર મંજુરી વગર દબાણ થઈ રહ્યા છે. પાઈપલાઈનો નંખાય છે. જેમાં બીલ્ડરોની વગ સામે પાલિકા તંત્ર વહેળામાં થયેલા દબાણો દુર...

Read More

આકારણીપત્રક તૈયાર કરી વાંધા સુચનો મંગાવ્યા
વિસનગર પાલિકા વિસ્તાર મિલ્કત વેરામાં ૧૦ ટકા વધારો

વેરા વધારવામાં આવે છે ત્યારે પુરતી સુવિધાઓ આપવામાં આવતી નથી પાલિકા સુવિધાઓ અને સેવા આપતુ ક્ષેત્ર છે. ત્યારે સરકારે ગ્રાન્ટની લાલચો આપી કાયદા અને નિયમોનુ પાલન કરાવી પાલિકાને વ્યવસાયીક ક્ષેત્ર બનાવી દીધુ છે. અગાઉ મિલ્કત વેરા પાંચ...

Read More

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us