બાકી વેરામાં વ્યાજ માફી યોજનાની મુદત બે માસ વધારાઈ
પાલિકા વિરોધપક્ષના નેતા શામળભાઈ દેસાઈએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી મિલ્કતધારકોને વર્ષોની બાકી કરવેરાની રકમ ભરવામાં પ્રોત્સાહન મળે તે માટે પ્રોત્સાહક વળતર યોજનાનો સારો પ્રતિસાદ મળ્યો હતો. મુદત ખુબજ ટુંકી હોવાથી મુદત વધારવા...
Read More