Select Page

Month: April 2022

બાકી વેરામાં વ્યાજ માફી યોજનાની મુદત બે માસ વધારાઈ

પાલિકા વિરોધપક્ષના નેતા શામળભાઈ દેસાઈએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી મિલ્કતધારકોને વર્ષોની બાકી કરવેરાની રકમ ભરવામાં પ્રોત્સાહન મળે તે માટે પ્રોત્સાહક વળતર યોજનાનો સારો પ્રતિસાદ મળ્યો હતો. મુદત ખુબજ ટુંકી હોવાથી મુદત વધારવા...

Read More

કેબીનેટ મંત્રી રાજ્યની જવાબદારીમાં શહેરનો વિકાસ વિસર્યા

વિસનગર તાલુકા પંચાયત અને પાલિકા ભવનનુ ખાતમુહુર્ત ક્યારે થશે ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી બન્યા બાદ ઋષિભાઈ પટેલે તાલુકાના ગામડાઓને લગતા વિકાસ માટે પ્રયત્નો હાથ ધર્યા છે. ત્યારે રાજ્યની જવાબદારીમાં વિસનગર શહેરનો વિકાસ વીસર્યા છે....

Read More

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us