અમદાવાદમાં યોજાયેલ જ્યોતિષ મહાસંમેલનમાં રાજુભાઈ મહારાજનુ બ્રહ્મ ગૌૈરવ એવોર્ડથી સન્માન
જ્યોતિષ વિજ્ઞાનના ઉંડા અનુભવ આધારે અનેક લોકોના જીવનની સમસ્યાઓનો સુખદ અંત લાવનાર વિસનગરના વિદ્વાન જ્યોતિષિ તથા વાસ્તુશાસ્ત્રી રાજેષકુમાર એ.જોષી ઉર્ફે રાજુભાઈ મહારાજનું બ્રહ્મ ગૌરવ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યુ છે. અમદાવાદ ખાતે...
Read More