૧૫ વર્ષે ઐતિહાસિક દેળીયુ તળાવ છલોછલ
ધરોઈ કેનાલનુ પાણી છોડાતા તથા ભારે વરસાદથી વિસનગર શહેર અને તાલુકાના મોટાભાગના તળાવો ભરવા નર્મદા પાઈપલાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરનુ ઐતિહાસિક દેળીયુ તળાવ ભરવા માટે પાઈપલાઈન નાખવા પાલિકા દ્વારા ટેન્ડરીંગ અને ખાતમુહુર્ત...
Read More