Select Page

Author: Prachar Weekly

કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ દ્વારા રાગીના લાડુના ૨૫૧૭૦ બોક્ષના વિતરણનુ પરિણામ મળ્યુ વિસનગર તાલુકામાં માતા અને બાળ મરણના દરમાં ઘટાડો

સગર્ભા માતા તંદુરસ્તી માટે પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી તત્કાલિન આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ...

Read More

છુટા કરાયેલા કર્મચારીએ ડુપ્લીકેટ ચાવી બનાવી લેબોરેટરીમાં ચોરી કરી હતી. P.I.કે.બી.પટેલની કાબેલીયતથી ચોરીનો ભેદ ઉકેલાયો

પોલીસ પાસે વિશાળ સત્તાઓ હોય છે. આવડત, અનુભવ, અને ધગશ હોય તો ભલભલા ચોરીના ભેદ ઉકેલી શકાય છે તેવુ...

Read More

પદ્‌માવત ફિલ્મ વખતે ક્ષત્રિય સમાજ ઉપર થયેલા કેસો પરત ખેંચાતા ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારે સરકારનો આભાર માન્યો

૨૦૧૭ માં સંજય લીલા ભણસાલી દ્વારા નિર્માણ કરાયેલ પદ્‌માવતી ફિલ્મમા દેશના બોલીવુડના માધ્યમથી...

Read More

કેબિનેટમંત્રીના પ્રયત્નોથી કોમ્યુનિટી હોલ અને વહીવટી ભવન માટે એમ.એન.માં રૂા.૧૨ કરોડના વધારા સાથે રિવાઈઝ વહીવટી મંજુરી

કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ પાસે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગનો હવાલો હતો ત્યારે વિસનગરની...

Read More

ખેરાલુ નાગરિક બેન્કના ઉમેદવારી ફોર્મ ચાલુ રાખવા કે નહી તે બાબતે બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટે સંપૂર્ણ સત્તા ચુંટણી અધિકારીને આપી

ખેરાલુ નાગરિક બેન્કની ચુંટણી જાહેર થઈ ત્યારથી વિવાદ બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમા તે પછી હાઈકોર્ટમા...

Read More