Select Page

Month: July 2024

વિસનગરમાં ચાંદીપુરા રોગના શંકાસ્પદ મૃત્યુમાં રીપોર્ટ નેગેટીવ

૨૯૦૦ કાચા મકાનોમાં જંતુનાશક દવાનું ડસ્ટીંગ કરાયુ વિસનગરમાં ચાંદીપુરા રોગ સામે ટક્કર લેવા ટી.એચ.ઓ. ર્ડા.આર.ડી.પટેલ અને ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદીના માર્ગદર્શનમાં માઈક્રો પ્લાનીંગથી કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં એક બાળકનુ...

Read More

વિસનગરથી સવારે ૧૦-૧૫ કલાકે ઉપડતી બસને બિલીયા લંબાવતા લક્ષ્મીપુરા(ભાલક)ના ગ્રામજનોએ બસને બાનમાં લીધી

વિસનગર તાલુકાના લક્ષ્મીપુરા (ભાલક) ગામની એસ.ટી.બસને બિલીયા સુધી લંબાવતા ગામના વિદ્યાર્થીઓ...

Read More

વિસનગર બારનુ વકીલ ઉપર હુમલાને વખોડતુ આવેદન

રાજ્યમાં વકીલો ઉપર થતા હુમલાઓ અને ધમકીઓને ધ્યાને રાખીને વિસનગર બાર એસોસીએશને ગુરૂવારના રોજ મામલતદારને આવેદન આપીને વકીલો તથા તેમના પરિવારની સુરક્ષા અને સલામતી માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં લાવવા સરકાર સમક્ષ માંગ કરી છે. આ...

Read More