
ડી.એમ.પટેલનુ સમાજરત્ન પુરસ્કારથી સન્માન
નિવૃત્તિમાં પણ શૈક્ષણિક અને સામાજીક સેવાઓને વરેલા એક શિક્ષક સમાજને નવો રાહ ચિન્ધી શકે અને સમાજને સુધારી શકે તે કહેવતને વિસનગરના નિવૃત્ત શિક્ષક ડી.એમ.પટેલે ચરિતાર્થ કરી બતાવી છે. નિવૃત્તી બાદની હાશ અનુભવવાની જગ્યાએ જીવન પર્યત...
Read More