Select Page

Month: February 2022

દ્વેષભાવના રાજકારણમાં ગટર રીપેર થતી નથી?

વિસનગરમાં કાંસા રોડ ઉપરની ગટર ઉભરાવવાની સમસ્યા ઘણા સમયથી છે. મોટેભાગે કાંસા એન.એ. અને કાંસાના ગ્રામજનો ગટર ઉભરાવાથી સર્જાતી પારાવાર ગંદકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ચર્ચાય છેકે આ બન્ને ગ્રામ પંચાયતમાં ભાજપ સમર્થીત સરપંચ નહી...

Read More

વંશાવલીના પ્રોત્સાહન માટે વહીવંચા બારોટ સમાજની રજુઆત

વહીવંચા બારોટ સમાજનુ અસ્તિત્વ છે. ત્યારે હિન્દુ સંસ્કૃતિ અને સમાજ રક્ષીત છે. આ સમાજનુ સન્માન કરવુ અને આવકાર આપવો એ તમામ હિન્દુ સમાજની પ્રાથમિક ફરજ છે. ત્યારે વંશાવલીની પરંપરાને પ્રોત્સાહન મળે તેમજ આ નાના સમાજની સરકારમાં નોધ...

Read More

માણેકબાગ બાલક્રિડાંગણ ખુલ્લુ મુકાયુ

જીવદયા એ હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કારોમાં વણાયેલ છે. આવનાર પેઢી વિસનગર પાંજરાપોળની સેવાઓથી પરિચિત થાય તેમજ જીવદયાના સંસ્કાર કેળવાય તેવા હેતુથી શાહ ખોડીદાસ ધરમચંદ પાંજરાપોળમાં માણેકબાગ બાલક્રિડાંગણ બનાવવામાં આવ્યુ છે. આ...

Read More

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us