Select Page

Month: September 2025

ફતેહ દરવાજા વાલ્વમાં ગટરની ગંદકીથી દૂષિત પાણી પીવા મજબુર આરોગ્ય મંત્રીના શહેરમાં લોક સ્વાસ્થ્યની કોઈ દરકાર નહી

આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ ગુજરાતની પ્રજાને ઉત્તમ તબીબી સુવિધાઓ મળે અને લોકોનુ સ્વાસ્થ્ય તંદુરસ્ત...

Read More

૬૦ વર્ષ પહેલા સરકારી દવાખાના માટે દાનમાં આપેલ જમીન વેચાતા ખરવડાના ગ્રામજનોની વેચાણ દસ્તાવેજ નામંજુર કરવા પ્રાન્તને રજુઆત

વિસનગર તાલુકાના ખરવડા ગામની સીમમાં બનાવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ૨૩.૯૯ ગુઠા જમીન દાતાના...

Read More