જયરાજસિંહ પરમારની પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે મુલાકાત
ખેરાલુ-સતલાસણા તાલુકાના તળાવો ભરવા ખેરાલુ તથા સતલાસણા તાલુકામાં સિંચાઈના પાણીનો મોટો પ્રશ્ન દર ઉનાળામાં જોવા મળે છે. દર ઉનાળામાં લોકો પાણી માટે હોબાળા કરે છે પરંતુ તાજેતરના ઉનાળાનુ વર્ષ વિધાનસભાની ચુંટણીનું વર્ષ હોવાથી વધારે...
Read More