Select Page

Month: May 2022

જયરાજસિંહ પરમારની પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે મુલાકાત

ખેરાલુ-સતલાસણા તાલુકાના તળાવો ભરવા ખેરાલુ તથા સતલાસણા તાલુકામાં સિંચાઈના પાણીનો મોટો પ્રશ્ન દર ઉનાળામાં જોવા મળે છે. દર ઉનાળામાં લોકો પાણી માટે હોબાળા કરે છે પરંતુ તાજેતરના ઉનાળાનુ વર્ષ વિધાનસભાની ચુંટણીનું વર્ષ હોવાથી વધારે...

Read More

વિસનગર પાંજરાપોળમાં એક સપ્તાહમાં રૂા.૩૮ લાખ દાનનો ધોધ

વાલમ ગામના મુંબઈ સ્થાયી થયેલા ઉદ્યોગપતિ પરિવારોનુ જીવદયાનુ કાર્ય વિસનગરના શાહ ખોડીદાસ ધરમચંદ ગૌરક્ષણ પાંજરાપોળના સેવા કાર્યોની સુવાસ વિસનગર પુરતી સીમીત નથી પરંતુ દેશ વિદેશ સુધી ફેલાયેલી છે. પાંજરાપોળના કાર્યોથી પ્રભાવિત થઈ...

Read More

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts