૪૬ ડીગ્રી તાપમાં વિજ મેઈન્ટેનન્સથી લોકો શેકાયા
ઈમરજન્સી નહોતી તો મેઈન્ટેનન્સ પછી પણ કરી શકાય-ર્ડા.કાન્તીભાઈ પટેલ વિસનગરમાં હિટવેવના દિવસોમાં વિજ કંપની દ્વારા મેઈન્ટેનન્સના કારણે લાઈટ કાપ કરવામાં આવતા લોકો શેકાયા હતા. હવામાન વિભાગે પણ હિટવેવની ચેતવણી આપી હતી. ત્યારે ઈમરજન્સી...
Read More