Select Page

Month: November 2022

ઋષિભાઈ આ ચુંટણી તમારે નહી અમારે લડવાની છે

ઉંઝા સીટ ઉપર દાવેદારી કરતા ટેકેદારોએ મોટી સંખ્યામાં ઉમટી લાગણી વ્યક્ત કરી તમામ સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત ટેકેદાર આગેવાનોએ ૩૦,૦૦૦ થી વધુ લીડથી જીતાડવા બાહેધરી આપી ગુજરાત સરકારમાં સવા વર્ષ સુધી કેબીનેટ મંત્રીની જવાબદારી સંભાળી...

Read More

વિસનગરના સ્થાપક વિશળદેવસિંહ વાઘેલાની પ્રતિમાનું અનાવરણ

વિસનગરના સ્થાપક મહારાજા વિશળદેવસિંહ વાઘેલાની શહેરના જાહેર માર્ગો ઉપર પ્રતિમા મુકવા ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સમક્ષ માંગણી કરવામા આવી હતી. જેને ધ્યાને રાખી મંત્રી...

Read More

ખેરાલુ વિધાનસભામાં ટીકીટ માટે ભાજપમાં ૨૬ દાવેદાર

ખેરાલુ વિધાનસભામાં વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના કુલ ૨૬ દાવેદારોએ ભાજપમાંથી ઉમેદવારી માટે ટીકીટની માંગણી કરી છે. જેમાં આશરે ૧૦ ઉપરાંત્ત ઉમેદવારો તો એવા છેકે જેમને ખેરાલુ વિધાનસભાના ત્રણે તાલુકામાં નામથી પણ કોઈ ઓળખતુ નથી...

Read More

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us