Select Page

Month: March 2023

આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે ધન્વંતરિ રથનુ લોકાર્પણ

ધુળેટીની રજા હોવા છતા ઉત્સાહી સ્ટાફ હાજર થઈ ગયો સ્લમ વિસ્તાર તેમજ શ્રમિકોના કાર્યસ્થળે સરકાર દ્વારા તબીબી સેવાઓ પુરી પાડવા ધન્વંતરિ રથ (વાન) તૈયાર કરવામાં આવ્યો છે. મહેસાણા જીલ્લામાં વિસનગર અને કડી તાલુકામાં આ બન્ને રથને સેવારત...

Read More

વિસનગરના પશુપાલકનો વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ

રૂા.૨૨ લાખની સામે રૂા.૧ કરોડ આપવા છતા રૂા.૫૬ લાખનો કેસ કર્યો વિસનગરમાં ગોપાલક સમાજના પશુપાલકે પશુપાલનના વ્યવસાય માટે રૂા.૨૨ લાખ લીધા હતા. જેની સામે રૂા.૧ કરોડ આપવા છતા વ્યાજખોર દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી. પશુપાલકે બાકીના...

Read More

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us