સનાતન હિંદુ ધર્મ તથા પુષ્ટિ સંપ્રદાયનો એક યુગ આથમ્યો
પુ.સરકારશ્રીના હુલામણા નામથી ઓળખાતા સનાતન હિંદુ ધર્મ તથા પુષ્ટિ સંપ્રદાયના ચમકતા સુર્ય સમાન ઋષિતૃલ્ય બ્રહ્મર્ષિ તૃતીય પીઠાધીશ કાંકરોલી નરેશ પુ.પા.ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીએ નિત્યલીલામાં પ્રવેશ કર્યો. પુષ્ટિ...
Read More