વિશ્વ હિંદુ પરિષદ આયોજીત શ્રી રામની શોભાયાત્રા ઉપર પત્થરમારા પછી ખેરાલુ હાટડીયાથી બસ સ્ટેશન સુધીના ૩ર દબાણો દૂર કરાયા
અયોધ્યામાંશ્રી રામના પ્રતિષ્ઠા મહોત્સવના આગળના દિવસે ખેરાલુ શહેરમાં ર૧-૧-ર૦ર૪ ના રોજ વિશ્વ હિંદુ પરિષદ આયોજીત શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમા હાટડીયા વિસ્તારમા યાત્રા ઉપર પત્થરમારો થયો હતો. લોકો દ્વારા પત્થર મારો...
Read More